મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો


SHARE













મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીમાં આવેલ શ્રી કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીની શાખા  દ્વારા તા ૨૨/૧૦ ના રોજ સોસાયટીના સ્થાપના દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના ૨૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સહ સંયોજક રમેશભાઈ એસ. પંડયા, સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાનીયા અને શાખાના મેનેજર અશ્વિનભાઈ ભટ્ટ તથા કર્મચારી તેમજ સભાસદો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

મોરબીમાં ડાયાબીટીસ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૨૩ ને શનિવારે સવારે ૯ થી ૧૨ : ૩૦ સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી-૨ ખાતે નિશુલ્ક ડાયાબીટીસ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં ડાયાબીટીસના દર્દીઓ માટે આયુર્વેદ પદ્ધતિ તેમજ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરાશે






Latest News