ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો


SHARE











મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીમાં આવેલ શ્રી કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીની શાખા  દ્વારા તા ૨૨/૧૦ ના રોજ સોસાયટીના સ્થાપના દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના ૨૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સહ સંયોજક રમેશભાઈ એસ. પંડયા, સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાનીયા અને શાખાના મેનેજર અશ્વિનભાઈ ભટ્ટ તથા કર્મચારી તેમજ સભાસદો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

મોરબીમાં ડાયાબીટીસ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૨૩ ને શનિવારે સવારે ૯ થી ૧૨ : ૩૦ સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી-૨ ખાતે નિશુલ્ક ડાયાબીટીસ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં ડાયાબીટીસના દર્દીઓ માટે આયુર્વેદ પદ્ધતિ તેમજ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરાશે






Latest News