મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

પાટીદાર સાવજ અલ્પેશ કથીરીયા કાલે મોરબીમાં


SHARE













પાટીદાર સાવજ અલ્પેશ કથીરીયા કાલે મોરબીમાં

પાટીદાર યુવાનોનો પ્રેરણાદાયી પાટીદાર સાવજ અલ્પેશ કથીરીયા કાલે મોરબીના આંગણે આવે છે અને તારીખ 17/10/2021 રવિવાર સમય સાંજે 8:00 કલાકે તમામ પાટીદાર વડીલો અને યુવાનો તેને મળવા માટે આવશે અને તેઓ સરદાર નગર વિભાગ-01, અક્ષર એપાર્ટમેન્ટ, દલવાડી સર્કલ, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે આવી રહ્યા છે અને ત્યારે પાટીદારો ઉપર કરવામાં આવેલા કેસોને પાછા ખેચવામાં આવે સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે 

ટંકારા પટેલ સમાજ એશોએશિયન દ્વારા રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ટંકારામાં દયાનંદ ચોક પાસે આવેલ મહર્ષિ દયાનંદ ગુરુકુળ  (આર્ય સમાજ) ખાતે નક્ષત્ર મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પીટલ મોરબી અને પટેલ સમાજ એસોશીયેશન ટંકારા દ્વારા તા. 17ને રવિવારે સવારે 9-30થી બપોરે 12-30 કલાક સુધી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ડૉ. મહેન્દ્ર ફેફર, ડૉ. બિરેન પાંડે, ડૉ. અલ્પેશ ફેફર, ડૉ. ભુમી પટેલ, ડૉ. બ્રિન્દા ફેફર, ડૉ. આકાશ સંપટ અને ડૉ. ભાવેશ શેરસીયા સેવા આવશે. કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે મો. 75020 62222 પર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પમાં ફ્રીમાં ડોકટરનું કન્સલસ્ટેશન, બી.પી., વજન, મશીન દ્વારા આંખની તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં સુગરનો રિપોર્ટ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં BMD (હાડકાની ઘનતા) કરી આપવામાં આવશે.






Latest News