ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું


SHARE











મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું

મોરબી શહેરમા વિશ્વ હિન્દૂ  પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ ગૌ રક્ષકની શહેરની ટિમ  દ્વારા મોરબી જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો ભવ્ય કાર્યક્રમ શિવાજી  સર્કલ પાસે કરવામાં આવ્યો હતો અને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષાની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરવા મા આવ્યું છે તે જ સ્થળે કરવામાં આવ્યો છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કે.બી. બોરીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News