મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું


SHARE











મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું

મોરબી શહેરમા વિશ્વ હિન્દૂ  પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ ગૌ રક્ષકની શહેરની ટિમ  દ્વારા મોરબી જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો ભવ્ય કાર્યક્રમ શિવાજી  સર્કલ પાસે કરવામાં આવ્યો હતો અને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષાની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરવા મા આવ્યું છે તે જ સ્થળે કરવામાં આવ્યો છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કે.બી. બોરીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News