મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?


SHARE











મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ હતી કેદુકાનદાર જાહેરમાં કચરો ફેંકસે તો તેને દંડ કરવામાં આવશે તેવામાં પાલિકાના સેનિટેશન વિભાગના ક્રષ્ણસિંહ જાડેજા અને તેની પાંચ ટીમે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી કુલ મળીને ૪૩૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશને ચાલુ જ રાખવામા આવશે જો કે, દુકાનોની બહારના ભાગમાં કરવામાં આવેલ પથારા કરવામાં આવે છે તે કેમ પાલિકાના સ્ટાફને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને તેનાથી પણ વધુ મોટો સાવલએ છે કે, લારી, ગલ્લા અને પાથરણા વાળા જે કચરા ફેંકીને જાય છે તેની પાસેથી કેમ કોઈ દંડ લેવામાં આવતો નથી ? અને તેની સામે કેમ પાલિકા કેમ આંખ આડા કાન કરી રહી છે તે દિશામાં કેમ અધિકારી કામ કરી રહ્યા નથી






Latest News