ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

રક્તદાન મહાદાન: મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મેડિકલ-રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











રક્તદાન મહાદાન: મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મેડિકલ-રક્તદાન કેમ્પનું આયોજન

જૈન જાગૃતિ સેન્ટરને ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ સિલ્વર જ્યુબેલીના આનંદિત અસર પર સમસ્ત જૈન સમાજ માટે મોરબીમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે "બ્લડ ડોનેશન કેમ્પ"નું પણ આયોજન કરેલ છે

આ સેવાકીય કાર્ય માટે સમગ્ર મોરબીમાંથી ઇચ્છુક રક્તદાતાઓ બહોળી સંખ્યામાં જોડાય એવી અપીલ જૈન જાગૃતિ સેન્ટરના દરેક સભ્યો દ્વારા કરવામાં આવેલ છે. અને આ રક્તદાનનો સેવાકીય કાર્યક્રમ આગામી તા ૧૭/૧૦ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે "દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ", બેંક.ઓફ.બરોડા સામે, નવાડેલા રોડ ખાતે રાખેલ છે અને આ રક્તદાન કેમ્પ માટે રક્તદાતાઓ તેઓના નામની નોંધણી જીલેષ દેશી (શાંતિલાલ દલીચંદ દેશી, નહેરૂ ગેઇટ ચોક, મોરબી), નિસર્ગ શાહ (ક્લાપૂર્ણમ સ્ટોર્સ, બઝાર લાઇન, મોરબી), ભાવેશ સંઘવી (ભાવેશ ટ્રેડર્સ, સામેકાંઠે, મોરબી -૨) અને વિશાલ દોશી (રોચલ સુપર માર્કેટ, શનાળા રોડ, મોરબી) પાસે કરવી શકે છે અને જે કોરોના વેકસીનનો ડોઝ લીધા પછી ૧૪ દિવસે બ્લડ આપી શકાય છે અને કોરોના બિમારી થયા બાદ ૩૦ દિવસ પછી બ્લડ આપી શકાશે માટે તેવા જ રક્તદાતાઑ આ કેમ્પમાં રક્તદાન કરી શકશે અને વધુ માહિતી માટે ૯૮૨૫૨ ૫૯૧૮૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News