ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીના ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે

હાલમાં રાજ્યના મંત્રી મંડળમાં સમાવવામાં આવેલા મંત્રીઓના ઠેરઠેર સન્માન સમારોહ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાનાં ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે.

મોરબી અને માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી તરીકે  લેવામાં આવેલ છે ત્યારે સમસ્ત ગુંગણ ગામ દ્વારા તા.૧૬ ને શનિવારે સાંજે ૫ કલાકે સન્માન સમારોહ યોજવામાં આવશે. ત્યારે સમસ્ત ગુંગણ ગામના ગ્રામજનો ઉપસ્થિતિ રહેશે. તેવું ગુંગણ ગામના આગેવાન ભીખુભા ડી. જાડેજા અને ગુંગણ ગ્રામ પંચાયતના સરપંચ દિગુભા પી.જાડેજાએ જણાવ્યુ છે






Latest News