મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ધારાસભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું


SHARE











માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ધારાસભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુલશીભાઇ, જયોતિસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, સુરેશભાઇ સીરોહિયા, ગૌતમભાઈ સોલંકી, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત પાર્ટીના વિવિધ હોદેદારો સહિત ગ્રામજનોની બહોળી હાજરીમાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, હાલના જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન હતા ત્યારે આ શાળામાં અને ત્યાના જર્જરિત ઓરડા જોઈને જે તે સમયે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓને ત્યાં નવી શાળા બનાવવા માટે રજૂઆત કરી હતી જેને ધ્યાન લઈને હવે ત્યાં ૧.૧૨ કરોડના ખર્ચે ૧૦ ઓરડા સાથેનું શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવશે 






Latest News