મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન


SHARE











મોરબીમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રખંડ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા કાશ્મીર ઘાટીમાં સળયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ તકે કમલેશભાઈ બોરિચા સહિતના કાર્યકરોએ "આતંકવાદ હાય હાય", "કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ", " જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ", " હર હિન્દૂને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ", 'ભારત માતા કી જય, વંદે માતરમ" ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમ માં મોરબી વિહિપ અને બજરંગ દળના અગ્રણીઑ અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા






Latest News