મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં રોટરી ક્લબ ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો

રોટરી ક્લબ મોરબી દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગીર(સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવેલ હતું આ કેમ્પનો ૬૫ વ્યક્તિઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પ મહારાજા લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં રાખવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવામાં રોટરી ક્લબના સભ્યો અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, હરીશભાઇ શેઠ, સંજયભાઈ છનિયારા, પ્રકાશભાઈ દોશી, સંજયભાઈ ગોસ્વામી, પ્રેસિડેન્ટ બંસી શેઠ તથા સેક્રેટરી રસિદા લાકડાવાલાએ ભાગ લીધેલ હતો






Latest News