મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન


SHARE











વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન

(કેતન ભટ્ટી દ્વારા) આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે બજારમાં કલાત્મક ગરબાનું આગમન થયું હતું અને શહેરીજનોએ ગરબાની ખરીદી કરી હતી. નવ નવ દિવસ માં નવદુર્ગાની આરાધના કરવા માટે માતાજી સમક્ષ ગરબાનું સ્થાપન કરી ગરબાની અંદર ઘઉંની ઢગલી મૂકી તેના પર કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ગરબાનાં છિદ્રોમાંથી આ દીવાનો ચારે તરફ રેલાતો પ્રકાશ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે આવી ધાર્મિક પરંપરા માત્ર ભારત દેશમાં જોવા મળે છે, ત્યારે આવા પવિત્ર નવરાત્રિ પર્વનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાં નવરાત્રિને આગલે દિવસે શહેરીજનોએ અવનવા કલાત્મક ગરબાની ખરીદી કરી હતી, ૫૦ થી લઈને ૨૦૦ સુધીનાં પણ અવનવા કલાત્મક ગરબાનું વેચાણ બજારમાં થયું છે.




Latest News