ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન


SHARE











વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન

(કેતન ભટ્ટી દ્વારા) આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે બજારમાં કલાત્મક ગરબાનું આગમન થયું હતું અને શહેરીજનોએ ગરબાની ખરીદી કરી હતી. નવ નવ દિવસ માં નવદુર્ગાની આરાધના કરવા માટે માતાજી સમક્ષ ગરબાનું સ્થાપન કરી ગરબાની અંદર ઘઉંની ઢગલી મૂકી તેના પર કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ગરબાનાં છિદ્રોમાંથી આ દીવાનો ચારે તરફ રેલાતો પ્રકાશ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે આવી ધાર્મિક પરંપરા માત્ર ભારત દેશમાં જોવા મળે છે, ત્યારે આવા પવિત્ર નવરાત્રિ પર્વનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાં નવરાત્રિને આગલે દિવસે શહેરીજનોએ અવનવા કલાત્મક ગરબાની ખરીદી કરી હતી, ૫૦ થી લઈને ૨૦૦ સુધીનાં પણ અવનવા કલાત્મક ગરબાનું વેચાણ બજારમાં થયું છે.






Latest News