મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન


SHARE











મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન

મોરબીમાં આવેલ માળીયા વનાળીયા વિસ્તારમાં વારંવાર વીજ ધાંધીયા થાય છે જેથી કરીને લોકોના ઘરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નુકસાન થયા છે જેથી કરીને વીજ ધાંધીયા બંધ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે. જેના લીધે લોકોના ઘરમાં મૂકવામાં આવેલ પંખા, લાઇટ, ફ્રીઝ વિગેરેમાં નુકશાન થઈ રહ્યું છે અને આ અંગેની વીજ કંપનીના આધિકારીને જાણ કરવામાં આવી છે તો પણ વીજ ધાંધિયા યથાવત છે જેથી લોકોને હેરાન થવું પડે છે જેથી વિજ કંપનીના અધિકારીઓએ દ્વારા વીજ પુરવઠો નિયમિય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News