મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં સામાકાંઠે વિધર્મી દ્વારા હિન્દુ યુવાનને છરી મારીને તેની હત્યા કરવામાં આવી છે ત્યારે મોરબીમાં વિઘર્મી દ્વારા મંદિરમાં તોડફોડ, હુમલા અને ત્યાં રહેતા લોકોની સાથે મારામારીના બનાવ અગાય બનેલ છે ત્યારે લુખ્ખાગીરી કરીને ખુલ્લેઆમ દાદાગીરી કરનારાઓની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરીને સરકારી જગ્યા ઉપર અવેધ  બાંધકામ કરીને કબજો જમાવીને રહેતા હોય તો તાત્કાલિકના ધોરણે તેનું ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને મોરબી હિન્દુ યુવા વાઈની જિલ્લા પ્રમુખ, અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી તેમજ સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેની કોપી રાજ્યના ગૃહમંત્રી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પણ આપવામાં આવી છે






Latest News