મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું


SHARE











ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાને વાંકાનેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ડોકટરે પરમીશન વિના જ ઓપરેશન કર્યું હોય અને મહિલાનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, કાનુબેન મહેશભાઈ બાબરિયાને પેટમાં દુખાવાના લીધે તેને વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે પરમીશન વિના તેનું ઓપરેશન કર્યું હતું ત્યાર બાદ તે મહિલાને શ્વાસની પ્રોબ્લેમ છે તેમ કહીને તેને એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સરકારી હોસ્પિટલ મોકલી દીધી હતી અને બાદમાં આ મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલના સીસીટીવી અને રજીસ્ટરમાં કરવામાં આવેલ એન્ટ્રીને ચેક કરીને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે






Latest News