મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું


SHARE







ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાને વાંકાનેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ડોકટરે પરમીશન વિના જ ઓપરેશન કર્યું હોય અને મહિલાનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, કાનુબેન મહેશભાઈ બાબરિયાને પેટમાં દુખાવાના લીધે તેને વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે પરમીશન વિના તેનું ઓપરેશન કર્યું હતું ત્યાર બાદ તે મહિલાને શ્વાસની પ્રોબ્લેમ છે તેમ કહીને તેને એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સરકારી હોસ્પિટલ મોકલી દીધી હતી અને બાદમાં આ મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલના સીસીટીવી અને રજીસ્ટરમાં કરવામાં આવેલ એન્ટ્રીને ચેક કરીને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે






Latest News