મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે તા ૨૮ ને મંગળવારે સવારે ૧૦ કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બજરંગદળવિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ તેમાં જોડાશે

મોરબીમાં દશેરાના દિવસે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન કરવામાં આવશે અને ત્યારે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરાશે ત્યારે તમામ બ્રહ્મ બંધુઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને આ તકે વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળદુર્ગા વાહિનીના તમામ હોદેદારો અને કાર્યકર્તા પણ જોડાશે 




Latest News