હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે તા ૨૮ ને મંગળવારે સવારે ૧૦ કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બજરંગદળવિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ તેમાં જોડાશે

મોરબીમાં દશેરાના દિવસે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન કરવામાં આવશે અને ત્યારે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરાશે ત્યારે તમામ બ્રહ્મ બંધુઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને આ તકે વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળદુર્ગા વાહિનીના તમામ હોદેદારો અને કાર્યકર્તા પણ જોડાશે 






Latest News