મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે


SHARE











મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર&nbsp;તેમજ ગાયોના ઘાસચારા માટે&nbsp;ભવાઈનો ભવ્ય મજરો&nbsp;યોજાશે.સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજે તા. ૧૧ ને સોમવારના રોજ&nbsp;ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.</p> <p>શ્રી નાના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૧ ને સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતનામ&nbsp;અને ઈરાન&nbsp;તેમજ ઇંગ્લેન્ડમાં પણ&nbsp;પોતાની કલા રજુ કરનાર હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ કે જે મંડળે ૧૧૮ વર્ષ પુરા કરેલ છે ત્યારે દર વર્ષ&nbsp;મુજબ આ વર્ષે પણ મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.તા.૧૧ ને સોમવારે રાત્રે ૯ કલાકે શ્રી નાના જડેશ્વરની જગ્યામાં કાર્યક્રમ ઉજવાશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મહંતે યાદીમાં જણાવેલ છે.</p> <p>&nbsp;</p>






Latest News