કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા


SHARE











મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા

મોરબી રહેતી પરણીતાએ માસની ચડત ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો અને કોર્ટે મહિલાને રકમ ચૂકવવા માટે આદેશ પણ કર્યો હતો જો કે, ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર વાંકાનેરમાં રહેતા તેના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે


મોરબીના વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા નયનાબેન રમેશભાઈ બારોટના લગ્ન વાંકાનેરના ગોડાઉન રોડ ઉપર રહેતા સુરજિતભાઈ ભગવતીપ્રસાદ રાવલ સાથે થયા હતા. અને વર્ષો ૨૦૧૯ માં ભારણ પોષણ માટે નયનાબેને કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટે સુરજિતભાઈ રાવલને દર મહિને ૫૦૦૦ ખાધા ખોરાકીની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો હતો જો કે, તે રકમ આઠ મહિનાથી ચૂકવી ન હતી જેથી કરીને ન્યાય માટે ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર મહિલાના પતિ સામે અરજી કરી હતી જેને ધ્યાને લઈને ફેમેલી કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૧૮ (૨), ૧૦(૩) મુજબ વાંકાનેરમાં રહેતા મહિલાના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે આ કેસમાં મહિલાના વકીલ ભાવેશભાઈ ડી. ફૂલતરિયા રોકાયેલા હતા






Latest News