જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો


SHARE











મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો

મોરબી ગાયત્રી સોસાયટી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભારત સરકાર આયુષ મંત્રાલય પ્રાયોજિત આયુર્વેદ કેમ્પનું પ્રેરક આયોજન કરવામાં આવેલ હતું .જેમાં મોરબી સરકારી સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદા ચાર્ય વૈદ્ય ડો.ખ્યાતિબેન ઠકરાર અને ટીમ દ્વારા દર્દીઓનાં નિશુલ્ક નિદાન સારવાર આપવામાં આવી હતી આ તકે સોમેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી લાભુપ્રસાદ, મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન દેવાભાઇ અવાડિયા સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ,આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી આ ઉપરાંત હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવેલ છે  






Latest News