ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયનો જિલ્લા કક્ષાની નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ડંકો


SHARE











વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયનો જિલ્લા કક્ષાની નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ડંકો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા યુવા મહોત્સવ આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ચંદ્રપુર મુકામે યોજવામાં આવેલ હતી. તેમાં શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરની નવ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવેલ હોવાથી જિલ્લા કક્ષા એ નવયુગ સંકુલ મોરબીમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમા પણ શાળાની વિદ્યાર્થીનીઓ રાઠોડ ડિનલ નિબંધ સ્પર્ધામાં અને વાળા જાનવીબા ચિત્ર સ્પર્ધામાં તૃતીય ક્રમાંકમાં મેળવેલ છે. જેથી શાળાના આચાર્ય દર્શનાબેન જાની તથા શાળા પરિવાર તરફથી બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.






Latest News