મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વહિવટીતંત્રએ ૬૨,૫૦૦ તિરંગાઓનું વિતરણ કર્યું


SHARE











મોરબી જિલ્લામાં વહિવટીતંત્ર દ્વારા થયું ૬૨,૫૦૦ તિરંગાનું વિતરણ

આજે આપણો દેશ આઝાદીનો ૭૭ મો સ્વાંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે દેશના ઘરે ઘરે- ખુણે ખુણે તમને બસ એક જ રંગ દેખાશે અને એ છે તિરંગાનો રંગ. આજે આપણે આપણા ઘરે તિરંગો ફરકાવીને સ્વાંત્ર્ય પર્વને આનંદ સાથે માણી શકીએ તે માટે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જેથી સ્વાંત્ર્ય પર્વના દિવસે દેશના દરેક ઘરે લોકો તિરંગો લહેરાવી શકે તેમજ તિરંગા સાથે ફોટો પાડીને હર ઘર તિરંગા સર્ટિફિકેટ પણ મેળવી શકે. આ તિરંગા વિતરણમાં મોરબી જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતમાં કુલ ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લાની જાહેર જનતા હર ઘર તિરંગા સર્ટિફિકેટ મેળવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને છે






Latest News