વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું


SHARE











મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ હતુ ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને વહેલી તકે બોર્ડમાં નામ બદલાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને હાલમાં લખધીરસિંહજી લખેલું બોર્ડ ત્યાં મૂકવામાં આવ્યું છે આમ રાજપુત કરણી સેનાની રજૂઆતને ધ્યાને લઈને અધિકારી દ્વારા તાત્કાલિક બોર્ડ બદલાવવામાં આવેલ છે તેવું આગેવાનોએ જણાવ્યુ છે






Latest News