વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના એસપીને અરજદારો મંગળવાર-શુક્રવારે રૂબરૂ કરી શકશે ફરિયાદ


SHARE











મોરબીના એસપીને અરજદારો મંગળવાર-શુક્રવારે રૂબરૂ કરી શકશે ફરિયાદ

મોરબીમાં પોલીસ દ્વારા લોકોની ફરિયાદો સાંભળવા અને તેનો નિકલ કરવા માટે લોક દરબાર તો યોજવામાં આવે જ છે તેની સાથે હવે મોરબીના એસપીને લોકો સીધા જ મળી શકે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો દર મંગળવાર તેમજ શુક્રવારે એસપીને ફરિયાદ કરી શકશે

મોરબીના જુદાજુદા વિસ્તારમાં તેમજ જિલ્લામાં ઘણી ફરિયાદ લોકોની હોય છે જો કે, કેટલાક બનાવાનોમાં કોઈ કારણોસર ફરિયાદ નોંધાતી નથી અને અરજી લઈને કામ કરવામાં આવે છે તેવામાં હવે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીને લોકો સીધા જ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોની જે ફરિયાદ હોય તે લોકો દર મંગળવારે અને શુકવારે એસપીને રૂબરૂ મળીને કરી શકશે






Latest News