જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બે બહેનોએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી


SHARE











મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બે બહેનોએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી

મોરબીમાં સેવાકિય કાર્યોથી જાણીતું બનેલું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના બે બહેનોના જન્મદિવસ નિમિત્તે બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય જાગૃતિબેન તથા અવની પ્રકાશભારતી ગોસ્વામીના જન્મદિવસ નિમિત્તે મોરબીના મયુર પુલ નીચે, અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે, પરશુરામ મંદિર પાસે તથા નવલખી ફાટક નજીક ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અવની પ્રકાશભારતી ગોસ્વામી કે જેઓ નાનપણથી જ મ્યુઝિકમાં રસ ધરાવે છે અને સ્ટેજ પ્રોગ્રામ કરે છે.અને રાજ્યકક્ષા સુધીના એવોર્ડના પણ વિજેતા બની ચુક્યાં છે.તેમજ ઈન્ડિયન આઇડિયલ, વોઈસ ઓફ ઈન્ડિયા તેમજ સા રે ગા મા પા માં પણ ઓડિશન આપી ચુક્યાં છે અને બે રાઉન્ડ સુધી સિલેકટ થયેલ છે






Latest News