ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી


SHARE











વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં એક લાખથી વધુની માલ મત્તાની ચોરી થતાં પોલીસ દોડી ગઈ હતી.
ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ દાગીના, એલ.ઈ.ડી. મળી એક લાખથી વધુની માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં, ત્યારે એક સાથે ત્રણ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સહિતની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે

કોઈ પણ વિસ્તારમાથી નાની મોટી ચોરી માટે કોઈ ભોગ બનેલા વ્યક્તિ આવે તો તુર્તજ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કામે લગતી નથી અને પહેલા અરજી લીધા બાદ જો આરોપી પકડાઈ તો ફરિયાદ લેવામાં આવે તેવું ભૂતકાળમાં ઘાઈન વખત બન્યું છે ત્યારે પોલીસે દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને છેલ્લા દિવસોથી જે ચોરીના બનાવો વધી રહ્યા છે તેને રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે






Latest News