મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું


SHARE











મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું

મોરબી રેલવે સ્ટેશન આવેલ છે તે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ છે અને તેની દીવાલ તેમજ ગ્રીલ સહિતનું જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે જેની જાણ થતાં મોરબી રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજા સહિતના આગેવાનો રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા અને બાંધકામ તોડવામાં આવી રહ્યું હતું તે કામને હાલમાં રોકાવ્યું છે અને રેલવે સ્ટેશન ઉપર શું કામ કરવામાં આવી રહ્યું છે ? કોને કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ છે ? હવે શું પ્લાન છે ? તે સહિતની માહિતી રેલ્વે પાસે માંગવામાં આવી છે અને તે પ્લાન જોઈ પછી કામ ચાલુ કરવા માટે હાલમાં અધિકારીને કહી દેવામાં આવ્યું છે તેવું આગેવાન પાસેથી જાણવા મળેલ છે






Latest News