મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું


SHARE











મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું

મોરબી રેલવે સ્ટેશન આવેલ છે તે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ છે અને તેની દીવાલ તેમજ ગ્રીલ સહિતનું જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે જેની જાણ થતાં મોરબી રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજા સહિતના આગેવાનો રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા અને બાંધકામ તોડવામાં આવી રહ્યું હતું તે કામને હાલમાં રોકાવ્યું છે અને રેલવે સ્ટેશન ઉપર શું કામ કરવામાં આવી રહ્યું છે ? કોને કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ છે ? હવે શું પ્લાન છે ? તે સહિતની માહિતી રેલ્વે પાસે માંગવામાં આવી છે અને તે પ્લાન જોઈ પછી કામ ચાલુ કરવા માટે હાલમાં અધિકારીને કહી દેવામાં આવ્યું છે તેવું આગેવાન પાસેથી જાણવા મળેલ છે






Latest News