મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષમાં ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર રતનેશ્વરીદેવી (રામધન આશ્રમ-મોરબી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા કથાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો પ્રારંભ તા.૮-૧૦-૨૦૨૩ રવિવારને ભાદરવા વદ ૯ થી કરશે અને કથાની પુર્ણાહુતી તા.૧૪-૧૦-૨૦૨૩ શનીવારના રોજ કરવામાં આવશે અને ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન હોય વહેલા તે પહેલાના ધોરણે પોથી નોંધાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે આ પોથી નોંધાવવા તેમજ વધુ માહિતી માટે અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News