મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ


SHARE











મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ

મોરબીમાં રહેતા સ્વ. ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દર વર્ષે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ૧૫ વૃક્ષોનું તેમના દ્વારા વાવેતર કરવામાં આવે છે અને પર્યાવરણનું જતન કરવામાં આવે છે અને પર્યાવરણના જતનના ભાગરૂપે તેઓ સ્વજનની પુણ્યતિથિના દિવસે છેલ્લા પાંચ વર્ષથી દર વખતે વૃક્ષારોપણ કર્યું છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ વૃક્ષારોપણ ચાલુ રાખવા માટેનો સંકલ્પ તેમના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો છે જો આવી જ રીતે દરેક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તો જ પર્યાવરણ અને પ્રકૃતિને જાળવી શકાય તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News