મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ


SHARE











મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ

મોરબીમાં રહેતા સ્વ. ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દર વર્ષે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ૧૫ વૃક્ષોનું તેમના દ્વારા વાવેતર કરવામાં આવે છે અને પર્યાવરણનું જતન કરવામાં આવે છે અને પર્યાવરણના જતનના ભાગરૂપે તેઓ સ્વજનની પુણ્યતિથિના દિવસે છેલ્લા પાંચ વર્ષથી દર વખતે વૃક્ષારોપણ કર્યું છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ વૃક્ષારોપણ ચાલુ રાખવા માટેનો સંકલ્પ તેમના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો છે જો આવી જ રીતે દરેક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તો જ પર્યાવરણ અને પ્રકૃતિને જાળવી શકાય તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News