મોરબીની જનકપુરી સોસાયટીમાં યુવાનને છરીનો ઘા ઝીકનાર આરોપીની ધરપકડ
મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ
SHARE
મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ
યોગ દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર વીઆઈ ના સ્ટોરની બાજુમાં કાર્યરત કરવામાં આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા ૬૦ જેટલા વડીલોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ કરીને વૃદ્ધોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા ખાતે તા ૨૧ ના રોજ કપલ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો, ડોક્ટર્સ સહિતના જોડાયા હતા અને સાથે યોગા કરીને યોગને નિયમિત રીતે અપનાવીને રોગને ભગવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો