મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ


SHARE











મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ

યોગ દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર વીઆઈ ના સ્ટોરની બાજુમાં કાર્યરત કરવામાં આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા ૬૦ જેટલા વડીલોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ કરીને વૃદ્ધોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા ખાતે તા ૨૧ ના રોજ કપલ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો, ડોક્ટર્સ સહિતના જોડાયા હતા અને સાથે યોગા કરીને યોગને નિયમિત રીતે અપનાવીને રોગને ભગવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો






Latest News