વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ


SHARE











મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ

બીપરજોય વાવાઝોડાની અસરથી મોરબી જીલ્લામાં બાગાયતી પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તેનું  વળતર ચુકવવાની માંગ ઉઠી છે અને હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને આ મુદે લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લાના ખેડૂતો કે જે બયાગતી પાકની ખેતી કરે છે તેઓને બીપરજોય વાવાઝોડાથી ભારે નુકસાન જવા પામેલ છે. જેમાં ખાસ કરીને કેરી, દાડમ, લીંબુ, ચીકુ, ખારેક અને ડ્રેગનફ્રુડની ખેતી કરનારા ખેડૂતોને નુકશાની થયેલ છે અને ઝાડ તેમ પાકને લાખો રુપિયાનું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાવાની માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવા કરી છે અને આ મુદે સીએમને રજૂઆત કરેલ છે






Latest News