મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ


SHARE











મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ

બીપરજોય વાવાઝોડાની અસરથી મોરબી જીલ્લામાં બાગાયતી પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તેનું  વળતર ચુકવવાની માંગ ઉઠી છે અને હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને આ મુદે લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લાના ખેડૂતો કે જે બયાગતી પાકની ખેતી કરે છે તેઓને બીપરજોય વાવાઝોડાથી ભારે નુકસાન જવા પામેલ છે. જેમાં ખાસ કરીને કેરી, દાડમ, લીંબુ, ચીકુ, ખારેક અને ડ્રેગનફ્રુડની ખેતી કરનારા ખેડૂતોને નુકશાની થયેલ છે અને ઝાડ તેમ પાકને લાખો રુપિયાનું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાવાની માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવા કરી છે અને આ મુદે સીએમને રજૂઆત કરેલ છે






Latest News