મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે આષાઢી બીજ ઉજવાઇ


SHARE











મોરબીના રામધન આશ્રમે આષાઢી બીજ ઉજવાઇ

અષાઢી બીજના પાવન દિવસે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને અષાઢી બીજના દિવસે અનેક લોકોએ દર્શન અને ભોજનનો લાભ લીધેલ હતો ત્યારે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં રત્નેશ્વરીબેને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News