મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું


SHARE











મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું

વાવાઝોડાની અસરના લીધે મોરબીના જુદાજુદા વિસ્તારમાં નુકશાની થયેલ છે જેમાં કોઈ જાનમાલને નુકશાન થયું નથી પરંતુ મોરબીમાં રોહિદાસપરા શેરી નં. ૨ માં અમુભાઈ ગોવિંદભાઈ બાળધાના ઘરની છત તૂટી પડી હતી જેથી કરીને ઘરમાં નુકશાન થયું છે જો કે, કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરામાં લોકોની સલામતી માટે જર્જરિત મકાનનો થોડો ભાગ પણ પડી દેવામાં આવ્યો હતો






Latest News