મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું


SHARE











મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું

વાવાઝોડાની અસરના લીધે મોરબીના જુદાજુદા વિસ્તારમાં નુકશાની થયેલ છે જેમાં કોઈ જાનમાલને નુકશાન થયું નથી પરંતુ મોરબીમાં રોહિદાસપરા શેરી નં. ૨ માં અમુભાઈ ગોવિંદભાઈ બાળધાના ઘરની છત તૂટી પડી હતી જેથી કરીને ઘરમાં નુકશાન થયું છે જો કે, કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરામાં લોકોની સલામતી માટે જર્જરિત મકાનનો થોડો ભાગ પણ પડી દેવામાં આવ્યો હતો






Latest News