મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગ પાસે રોડના ખાડા કોઈનો જીવ લેશે ?


SHARE











મોરબી માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગ પાસે રોડના ખાડા કોઈનો જીવ લેશે ?

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ બાજુ ખેડૂતો તેના માલને લઈને વેચવા માટે આવે છે તેમજ માલની ખરીદી કરવા માટે વાહન લઈને આવતા હોય છે ત્યારે શાકભાજીના વિભાગ પાસે રોડમાં ખાડા પડી ગયેલ છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખાડા દેખાતા નથી ત્યારે ત્યાં અકસ્માત થવાની શક્યતા છે અને વાહનમાં નુકશાન થવાની ભીતિ સાથે કોઈ જાનહાનિ પણ થઈ શકે છે ત્યારે સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના પદાધિકારી, કર્મચારીઓને ઘણી વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ કામ કરવામાં આવતું નથી અને ખાડા જેમ હતા તેમ જ છે ત્યારે ચોમાસામાં ઘટના બને તે પહેલા આ ખાડાને બુરવામાં આવે તેવી સ્થાનિક શકભાજી વિભાગના વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવેલ છે






Latest News