ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે વાડીએ રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને કામ બાબતે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની વકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામની સીમમાં અબ્દુલભાઇ હુસેનભાઈ સિપાઈની વાડી આવેલ છે જે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં જોકુઉદારભાઇ રાઠવા જાતે આદિવાસીની ૧૪ વર્ષની દીકરી પિન્કીબેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની તપાસ કરતા પી.ડી. જાડેજા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવ્યુ હતુ જેથી સગીરાએ આપઘાત કરેલ છે






Latest News