ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન


SHARE











મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન

લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવમાં  અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ  આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલામોરબી જીલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યામહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણીજિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયાં હતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને, હંમેશા સ્વસ્થ રહે અને ભારત પરમ વૈભવના શિખરો સર કરેએ માટે હવનમાં હાજરી આપીને ગણેશજીને પ્રાર્થના કરી હતી અને કેક કટીંગ કરવામાં આવ્યું હતું






Latest News