ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો

આજરોજ ભારત દેશના યશસ્વી તથા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ તથા મોરબી જિલ્લા ડોક્ટર સેલ દ્વારા આયુષ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવજીભાઈ ગડારા (કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ), જયુભા જાડેજા(મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ), નિકુંજભાઈ કોટક(મંત્રી મોરબી જિલ્લા ભાજપ), હિરભાઈ (બાઘુભાઈ) ટમારિયા (મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન), રાકેશભાઈ કાવર (ચેરમેન મોરબી તાલુકા પંચાયત), કલ્પેશભાઈ ભુપતભાઇ રવેશિયા (ચેરમેન મોરબી નગરપાલિકા), કેયુરભાઈ પંડ્યા(ઉપપ્રમુખ મોરબી શહેર યુવા ભાજપ) હાજર રહ્યા હતા






Latest News