મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીની પેપર મિલમાં લાગેલ આગમાં ૧૭૦૦ ટન પેપર વેસ્ટ બળીને ખાખ


SHARE











મોરબીની પેપર મિલમાં લાગેલ આગમાં ૧૭૦૦ ટન પેપર વેસ્ટ બળીને ખાખ

મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપર મિલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી અને ૨૪ કલાક સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આગ કાબુમાં આવી હતી જો કે, આગ લાગવાની આ ઘટનામાં પેપરમીલના કમ્પાઉન્ડમાં પડેલ ૪૦૦ જેટલી પેપર વેસ્ટની ગાંસડીઓ આગની જપેટમાં આવી ગઈ હતી જેથી કરીને તે તમામ બળીને ખાખ થઈ ગઈ હતી જેથી હાલમાં આ બનાવ અંગે કારખાનેદાર હિરેનભાઈ મગનભાઈ અગોલા (૪૦) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે અને વધુમાં તેમને જણાવ્યું છે કે કુલ મળીને ૧૭૦૦ ટન વેસ્ટ પેપરનો જથ્થો આ આગ લાગવાના કારણે બળીનો ખાખ થઈ ગયો છે જેથી કરીને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેથી ચલાવી રહ્યા છે






Latest News