મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન


SHARE











મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે હનુમાનજીના ઉપાસક એવા રાજસ્થાનના ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન થયું હતું ત્યારે રામધન આશ્રમે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે રામધન આશ્રમ ખાતે કથાકાર રત્નેશ્વરી દેવીએ તેઓનું સન્માન કર્યું હતું. આ તકે ઘણા ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ પણ લીધો હતો






Latest News