મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો


SHARE











ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો ટંકારા તાલુકા પંચાયત ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં સ્થાનિક લોકોના પશ્ર્નો, આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર કરવામાં આવી હતી અને જે પ્રશ્નો આવ્યા હતા તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, વિધાનસભા સત્ર પુરું થયા બાદ ટંકારા પડધરીના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાએ લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે અને ગામડાના વિકાસ કામોને વેગ આપવા માટે ટંકારા તાલુકા પંચાયત ખાતે લોકદરબારનું આયોજન કર્યું હતું જેમાં પાણીરસ્તાઆરોગ્યજમીનની ફાળવણીસૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણીબસ સ્ટેશનસુજલામ સુફલામ યોજના સહિતના પ્રશ્નો અને રજૂઆત આવી હતી જેથી આકરીને લગત અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરીને યોગ્ય પગલા લેવા ધારાસભ્યએ સુચના આપી હતી. ત્યારે ટંકારાના જુદાજુદા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે તાલુકા ભાજપના પ્રમુખ કિરીટ અંદરપામહામંત્રી રૂપસિંહ ઝાલાગણેશભાઈ નમેરાદિનેશભાઇ વાધરીયારશિકભાઈ પટેલભવાનભાઈ ભાગિયાહરેશભાઈ ધોડાસરાપ્રભુભાઈ કામરીયામુકેશભાઈ લોજીતુભાઇ ખોખાણીનિલેશભાઈ પટણીરાજ દૈત્રોજા સહિતના કાર્યક્રરો હાજર રહ્યા હતા.






Latest News