ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ


SHARE











મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં લોકોને વર્ષોથી સારી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જેથી કરીને લોકો પાલિકામાં વારંવાર રજૂઆત કરે છે અને હેરનગતિનો સામનો કરતાં હોય છે જો કે, હાલમાં આ વિસ્તારમાં આખલાનો ત્રાસ વધી ગયો છે અને અવાર નવર આખલા યુદ્ધે ચડતા હોય છે જેથી કરીને લોકોના જીવ પડિકે બંધાઈ જાય છે માટે આ રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે


મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ હાલમાં ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે આખલા યુદ્ધ અવાર નવાર જામે છે જે બાળકો, વાહન ચાલકો સહિતના લોકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી આ વિસ્તારમાં રઝ્દ્તા ખુંટીયાને તાત્કાલિક લોકોની સલામતી માટે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News