મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ


SHARE













મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ગઇકાલે આંબેડકર કોલોની શેરી નંબર-૫, રેલ્વે સ્ટેશન પાછળ મોરબી ખાતે બહેનોને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દૂ એક બને તે અંગે પ્રવચન આપ્યું હતું. સંત કરસનદાસ બાપુએ આશીર્વચન આપેલ હતા મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયાએ બહેનોને આ શિવણ કેન્દ્રનો વધુ માં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું અને જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા આંબેડકરનગરના કાર્યકત્તાઓ તથા બહેનો આ તકે ઉપસ્થિત રહેલ હતા અને આરતીબેન શુક્લ કે જેઓ ૨૦ વર્ષનો શિવણનો અનુભવ ધરાવે છે તેઓ અહી બહેનોને સીવણ શીખવશે






Latest News