ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેલડી માતાજીના અખ્યાનનો પ્રોગ્રામ યોજાશે


SHARE











મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેલડી માતાજીના અખ્યાનનો પ્રોગ્રામ યોજાશે

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગણપતિ મહોત્સવમાં “માં મેલડી” માતાજીના અખ્યાનનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં “સિધ્ધિ વિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે વીસીપરા મેલડી મંડળ દ્વારા કાલે તા ૧૪ ના રોજ રાતે ૯ કલાકે મેલડી માતાજીના અખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “માં મેલડી” નો ટુકો ઈતિહાસ અખ્યાન યુવકો દ્વારા રજુ કરવામાં આવશે આ અખ્યાનના પ્રોગ્રામનો જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News