મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

કચ્છ અને મોરબીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. અને મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ડોકટરો અને સ્ટાફનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા ભાજપના અગ્રણી અશોકભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ (અ.જા.મોરચો) અરજણભાઈ મકવાણા, પાલિકાના માજી કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, ભાજપના આગેવાન મનુભાઈ સારેસા, મોરબી પાલિકાના સભ્ય ભાનુબેન નગવડિયા, ભાજપના આગેવાન જેઠાભાઈ પારઘીમ બાબુભાઈ પરમાર, મુળજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, રાજેશભાઈ પરમાર, ગોપાલભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, રણછોડભાઈ મકવાણા, જયંતીભાઈ ચૌહાણ, રાજનભાઈ પુરબીયા અને સુનિલભાઈ સોલંકી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News