મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી


SHARE















મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી

આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ધામધૂમ સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન કરવામાં આવી છે અને દુંદાળા દેવનું પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે જેથી ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરીને દર્શન તેમજ મહાઆરતી અને પ્રસાદનો નગરજનો લાભ લેશે જો કે, ખાસ કરીને મોરબી શહેરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા આયોજનો કરવામાં આવેલ નથી અને જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ સરકારની કોરોના ગાઈડ લાઇનનો ચુસ્તપણે આયોજકોએ અમલ કરવાનો છે






Latest News