મોરબીના કંડલા બાયપાસ ઉપર અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી
SHARE








મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી
આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ધામધૂમ સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન કરવામાં આવી છે અને દુંદાળા દેવનું પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે જેથી ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરીને દર્શન તેમજ મહાઆરતી અને પ્રસાદનો નગરજનો લાભ લેશે જો કે, ખાસ કરીને મોરબી શહેરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા આયોજનો કરવામાં આવેલ નથી અને જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ સરકારની કોરોના ગાઈડ લાઇનનો ચુસ્તપણે આયોજકોએ અમલ કરવાનો છે

