મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી


SHARE













મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી

આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ધામધૂમ સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન કરવામાં આવી છે અને દુંદાળા દેવનું પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે જેથી ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરીને દર્શન તેમજ મહાઆરતી અને પ્રસાદનો નગરજનો લાભ લેશે જો કે, ખાસ કરીને મોરબી શહેરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા આયોજનો કરવામાં આવેલ નથી અને જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ સરકારની કોરોના ગાઈડ લાઇનનો ચુસ્તપણે આયોજકોએ અમલ કરવાનો છે






Latest News