ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે


SHARE









વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

વાંકાનેર તાલુકાના ધમલપર પાસે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા આવેલ છે તેમાં ગુરુદેવ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

ધમલપર પાસે આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં આગામી તા. ૪ ને શનિવારના રોજ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮ કલાકે મારૂતી યજ્ઞ, સાંજે ૪:૩૦ કલાકે બિડુ હોમાશે, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે અને રાતે જે સંતવાણી યોજાશે તેમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ સહિતની ટિમ રમઝટ બોલાવશે જેથી કરીને વધુમાં વધુ લોકોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News