મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમમાં સ્થાન


SHARE











મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમમાં સ્થાન

મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચામાં વિવિધ હોદાઓ ઉપર વરણી કરવામાં આવી છે જેમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાનાં આગેવાનોનો સમાવેશ થાય છે

ગઇકાલે પ્રદેશ ભાજપ બક્ષીપંચના હોદેદારોની વરણીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે મોરબી આહીર સમાજના આગેવાન જેઠાભાઇ મિયાત્રાની વરણી કરવામા આવી છે અને મોરબી જિલ્લાના પ્રભારી તરીકે અજયભાઈ પરમારની વરણી કરવામાં આવી છે તો પ્રદેશ ભાજપ બક્ષીપંચના કારોબારી સભ્ય તરીકે ઘનશયમભાઈ ગોહિલને લેવામાં આવેલ છે અને વાંકાનેરના ચિત્રાખાડા ગામના યુવા કોળી સમાજ આગેવાન સુખદેવ ડાભીને પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે 






Latest News