મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે અનેક સોસાયટીઓમાં ગુજરાત ગેસ કંપનીના મીટર લીકેજ હોવાની રાવ, ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યવાહી કરે તેવી સંભાવના


SHARE











મોરબીના સામાકાંઠે અનેક સોસાયટીઓમાં ગુજરાત ગેસ કંપનીના મીટર લીકેજ હોવાની રાવ, ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યવાહી કરે તેવી સંભાવના

મોરબી-૨ સામાકાંઠા વિસ્તારની વિવધ સોસાયટીઓ જેમાં જનકલ્યાણ, વર્ધમાન, અનંતનગરમાં જયારથી ગેસની લાઇન આવી છે ત્યારથી મીટર બદલાવેલ નથી ઘણાખરા મીટર લીકેજ છે જેના કારણે ગ્રાહકને પાંચ હજારની આસપાસમાં બીલ આવે છે.ઘર વપરાશમાં કયારેય આટલી મોટી રકમના બીન઼લ ન આવે તે સ્વાભાવીક છે.ગુજરાત ગેસ કંપનીને આ બાબતે અવાર-નવાર ગ્રાહકો ફરીયાદો કરે છે પરંતુ કોઇ દાદ આપતું નથી તેવું જાણવા મળેલ છે.તેથી ગુજરાત ગેસ કંપએ ૧૫ દિવસની અંદર આ વિસ્તારના દરેક રહેણાંક કનેકશન મીટર ચેક કરી ગેસ લીકેજ કયાંથી થાય છે તેની તપાસ કરીને ગ્રાહકના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઇએ નહીંતર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા ઘ્વારા ગ્રાહક તકરાર નિવારણમાં મામલો લઇ જવાની ફરજ પડશે અને કાયદાકીય કાનુની પ્રક્રિયા કરશે અને તેની તમામ જવાબદારી ગુજરાત ગેસ કંપનીની રહેશે તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News