મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ


SHARE











મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત મોરબી દ્વારા આંબેડકર ઉપનગરની રોહિદાસપરા વસ્તીમાં દિનાંક ૨-૨-૨૩ ને ગુરૂવારના સેવાદીનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામા આવ્યો છે.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા (મા.સંઘચાલકજી મોરબી જિલ્લા), રણછોડભાઈ કુંડારિયા (સેવા પ્રમુખ મોરબી જિલ્લા) તેમજ તે વિસ્તારના ભાઈઓ, બહેનો અને બાળકો સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ શીક્ષણ કેન્દ્ર  દ્વારા બાળકોમા  રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુ થી શિક્ષણ કેન્દ્ર ચલાવવામા આવે છે.જેમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળવાર્તાઓ ,સર્જનાત્મક કૃતિઓ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે  જેના દ્વારા બાળકોમા રાષ્ટ્રભાવનાનું સિંચન થાય.






Latest News