વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રાંદલ વિદ્યાલય-ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત


SHARE











મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રાંદલ વિદ્યાલય-ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ રાંદલ વિદ્યાલય અને ઉમા ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેમજ સરકાર દ્વારા પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે કેવા હથિયાર આપવામાં આવે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી તેમજ પોલીસ વિભાગમાં ભરતી થવા માટે કેવી તૈયારી કરવી પડે છે, સાઇબર ક્રાઇમના ગુના કેવી રીતે ઉકેવામાં આવેલ છે, આરોપીઓને કયા રાખવામા આવે છે, કયા કયા વિભાગો આવે છે તે સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેથી કરીને રાંદલ વિદ્યાલયના સંચાલક મનોજભાઈ ઓગણજા અને ઉમા વિદ્યા સંકૂલના સંચાલક નિમિશભાઈ પોપટ દ્વારા પીઆઇ પી.એ. દેકાવાડીયા અને તેની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News