મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રાંદલ વિદ્યાલય-ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત


SHARE







મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રાંદલ વિદ્યાલય-ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ રાંદલ વિદ્યાલય અને ઉમા ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેમજ સરકાર દ્વારા પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે કેવા હથિયાર આપવામાં આવે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી તેમજ પોલીસ વિભાગમાં ભરતી થવા માટે કેવી તૈયારી કરવી પડે છે, સાઇબર ક્રાઇમના ગુના કેવી રીતે ઉકેવામાં આવેલ છે, આરોપીઓને કયા રાખવામા આવે છે, કયા કયા વિભાગો આવે છે તે સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેથી કરીને રાંદલ વિદ્યાલયના સંચાલક મનોજભાઈ ઓગણજા અને ઉમા વિદ્યા સંકૂલના સંચાલક નિમિશભાઈ પોપટ દ્વારા પીઆઇ પી.એ. દેકાવાડીયા અને તેની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News