મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે સોમવારથી ભાગવત કથા શરૂ કરવામાં આવી છે અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શાઈકીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથા આગામી તા ૭ સુધી ચાલુ રહેવાની છે જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં દેવી ભાગવત કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને તા ૩ ના રોજ ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું આયોજન કરાયું છે આટલું જ નહીં કથામાં જુદાજુદા પ્રસંગોને પણ ઉજવવામાં આવશે






Latest News