મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવકાનંદજીની જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિતે યોજાયેલ નીલકંઠ પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ મેળામાં નીલકંઠ સ્કૂલમાં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના લોકો આવ્યા હતા અને મ ગમતા પુસ્તકની ખરીદી કરી હતી આ નીલકંઠ પુસ્તક મેળો આજે તા ૧૩ ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ જ રાખવામા આવશે જેથી મોરબીવાસીઓ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ શકે છે તેવું શાળાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News