મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવકાનંદજીની જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિતે યોજાયેલ નીલકંઠ પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ મેળામાં નીલકંઠ સ્કૂલમાં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના લોકો આવ્યા હતા અને મ ગમતા પુસ્તકની ખરીદી કરી હતી આ નીલકંઠ પુસ્તક મેળો આજે તા ૧૩ ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ જ રાખવામા આવશે જેથી મોરબીવાસીઓ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ શકે છે તેવું શાળાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News