ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો


SHARE











મોરબીમાં ગણેશોત્સવના આગમન પૂર્વે બજારમાં કલાત્મક અને મનમોહક મૂર્તિઓને આખરી ઓપ આપતા કલાકારો

મોરબીમાં ગણેશોત્સવ પૂર્વે ગણેશજીની રંગબીરંગી કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મૂર્તિકારો દિવસ રાત જોયા વગર હાલમાં મૃતિઓ બનાવી રહ્યા છે અને ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવની ઉજવણી કરવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વખતે ચાર ફૂટની મર્યાદામાં અવનવી કલાત્મક મૂર્તિ બનાવામાં આવી રહી છે જે ૫૦૦ થી ૫૦૦૦ સુધીનો ભાવ લઈને બજારમાં વેચાઈ રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા વર્ષોથી લોકો વધુમાં વધુ ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેની પોતાના ઘરે સ્થાપન કરતાં હોય છે જેથી કરીને ગણેશજીની મૂર્તિઓ બનાવનારા કારીગરોની  સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે






Latest News